ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં...
Read moreઆચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...
Read moreએકવાર એક નગરમાં ભયંકર દુકાળ પડ્યો. લગલગાટ ત્રીજા વર્ષે પણ મેઘરાજાની મહેર ના થવાથી માનવીઓની સાથે સાથે પશુપંખીઓ, વનસ્પતિ વગેરે સૌનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. ભુખ-તરસ અને દુઃખથી ત્રસ્ત સૌ નગરજનોએ ભેગા થઈ વરસાદ ના આવે ત્યાં સુધી પરમેશ્વરને રીઝવવા પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે બધાં મંદિરે ભેગા થયા ત્યારે...
Read moreઆજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં જરૂરી ચોખવટ. મારા બધાં જ બ્લોગમાં આવતા રાજકીય સંદર્ભોમાં પ્રગટ થતાં વિચારો એ મારા અંગત છે. બ્લોગના વિષય પર મારી રાજકીય માન્યતાઓ હાવી ના થાય એ માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન દર વખતે હોય જ છે,મારી રાજકીય માન્યતાનો પડઘો પેલા બહુ ફેમસ કવોટમાં પડે છે, ”...
Read more