આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...
Read moreઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત એવી એક બોધકથા તમે વાંચી જ હશે. દરેક માનવીની ભીતર બે કૂતરાં વસે છે. એક ભલો અને બીજો દુષ્ટ. બંને સતત એકબીજા સાથે લડતા રહે છે. જીત એની થાય છે, જેને તમે રોટલો આપો છો ! આ બોધને સાચો સાબિત કરતા એક એવા વ્યક્તિ અને...
Read moreમારે એક સવાલ કરવો છે કે તમે એકલતાથી કંટાળ્યા એટલે પ્રેમ કર્યો કે પાછા તમે પ્રેમ કરી ને કંટાળ્યા??? ના આપો જવાબ એ જ સારુ છે કેમ કે સહનશક્તિ હશે પણ મૂળે પરણેલાં જ છો ને!!!! સમજુ છું…. હા પણ જયારે તમે તમારી માતાને એમ પૂછો કે “મમ્મી તમે...
Read moreFlashback Stories was initially started for funny videos, ads & short films. Later we started open mic events& Creative Writing Workshop generally poetry / story telling / singing / stand up comedy all mixed up in one open mic event happening across the country.