By: Flashback Stories On: April 04, 2021 In: Blog Comments: 0

ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં...

Read more
By: Flashback Stories On: March 28, 2021 In: Blog Comments: 0

આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...

Read more
By: Flashback Stories On: October 11, 2020 In: Blog Comments: 0

તમે બેર ગ્રિલ્સનું નામ તો સાંભળ્યું જ હશે. હા, ડિસ્કવરી પર આવતા પેલા પ્રખ્યાત શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ના પ્રેઝન્ટર. તે શોમાં બેર વિવિધ દેશોના અત્યંત દુર્ગમ કહી શકાય એવા જંગલ, પર્વત, રણ, વર્ષાવન, સમુદ્રતટ, હિમાચ્છાદિત વિસ્તાર વગેરેમાંથી સલામત રીતે કેવી રીતે બહાર નીકળી શકાય તેની ટેકનીક શીખવે છે. એક...

Read more
By: Flashback Stories On: October 04, 2020 In: Blog Comments: 10

આજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં એક બે વાત. 1) સૌપ્રથમ તો બ્લોગ લખવાના મારા પ્રથમ પ્રયાસને આવકારવા, બિરદાવવા અને ટપારવા બદલ સૈા મિત્રો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. તમારા શબ્દો હૂંફ અને હિંમત આપે છે. સારા કે નરસા પણ નિખાલસ પ્રતિભાવોનો આ સિલસિલો ચાલુ જ રાખશો. 2) ઉત્સાહના અતિરેકમાં...

Read more
By: Flashback Stories On: March 23, 2020 In: Blog Comments: 0
By: Flashback Stories On: July 27, 2019 In: Uncategorised Comments: 0

” હે ભગવાન, હું શું કરુ કઈ સમજાતું નથી??” આ વાત ક્યારેક તો જીવનમાં તમારી અંતર આત્માએ તમારી હાજરી માં ભગવાનને પૂછી જ હશે. હું તો કહું છું રોજ આ વાત એકવાર તમારી આ competitive lifeમાં થતી જ હોય છે. તમે માનો કે ના માનો આનો જવાબ તમારી જ...

Read more